પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ચઉવીસાએ દેવેહિં - ચોવીસ જાતના દેવોની અશત્તનાથી લાગેલા દોષોથી નિવર્તુ છું
પણવીસાએ ભાવણાહિં - પચીસ પ્રકારની ભાવના નહિ ભાવવાથી, અથવા તે સંબંધી લાગેલા દોષોથી નિવર્તુ છું