પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

છવ્વીસાએ દસા કપવવહારેણં ઉદેસણં કાલેણં - દશાશ્રુતસ્કંધના ૧૦, બ્રુહત કલ્પના ૬, અને વ્યવહાર સૂત્રના ૧૦ અધ્યયનોએ કુલ ૨૬ અધ્યયનો છે તેના વિષે શ્રધ્ધા પ્રરુપણા સંબંધી દોષોથી નિવર્તુ છું
સત્તાવીસાએ અણગાર ગુણેહિં - સાધુજીના સત્તાવીશે ગુણો સંબંધી લાગેલા દોષોથી નિવર્તુ છું
અઠ્ઠાવીસાએ આયારપ્પ કપ્પેહિં - સાધુજીના આચારના અઠ્ઠાવીસ (૨૫ આચારંગનાં અને ૩ નિશીથ સુત્રના) અધ્યયનો વિરુધ્ધ શ્રધ્ધા પ્રરૂપણા દ્વારા લાગેલા દોષોથી નિવર્તુ છું