પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સુત્રના અધ્યયનો વિરુધ્ધ શ્રધ્ધા પ્રરૂપણા દ્વારા લાગેલા દોષોથી નિવર્તુ છું
એ ગુણતીસાએ પાવસુયપાસંગેહિં - ઓગણત્રીસે પાપસૂત્રોના પ્રસંગોથી નિવર્તુ છું
તીસાએ મહામોહાણિય ટ્ટાણેહિં - ત્રીસે પ્રકારના મહામોહનિય ઠેકાણાં છે