પૃષ્ઠ:Rajpadhya.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૦ રાજપથ. e અપૂર્વ અવસર એવા ક્યારે આવશે ? ક્યારે થઈશું ખાવાંતર નિગ્રંથ જો ? સર્વ સંબધનું બંધન તિક્ષ્ણ છેદીને; વિચરીશું કવ મહત્પુરૂષને પથ જો? અપૂર્વ અવસર૦ સર્વ ભાવથી આદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સયમહેતુ હાય જો; અન્ય કારણે અન્ય કશું કહ્યું નહીં, દેહે પણ કિંચિત્ મૂર્છા નવ જોય જો. અપૂર્વ અવસર૦ Gandhi Heritage Portal