આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬
રાજપદ્ય.
અધમાધમ અધિક પતિત, સકળ જગતમાં હુંય;
એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ?
પડી પડી તુજ પદપંકજે, ફરિ ફરિ માગું એજ; સદ્દગુરૂ સંત, સ્વરૂપ તુજ, એ દ્રઢતા કરિ દેજ.
ભાદરવા સુદ ૮, ૧૯૪૭:".
૨૪ માં વર્ષેઃ
રાળજ,
છે. • •