પૃષ્ઠ:Rajpadhya.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦
૭૦
રાજપદ્ય.

________________

૭૦ રાજપથ. ૩૧ ૧ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યા દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રીસદ્દગુરૂ ભગવંત. ૨ વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માથીને, ભાખ્યો અત્ર અગોપ્ય. ૩ કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ માને મારગ મેક્ષનો, કરૂણા ઉપજે જોઈ. ૪ બાહ્ય ક્રિયામાં રાચતાં, અંતભંદ ન કોઇ; જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આંહિ. ૫ બંધ મેક્ષ છે કલ્પના, ભાખે વાણીમાંહિ; વર્તે મહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહિ. ૬ વૈરાગ્યાદિ સફલ છે, જે સહ આતમજ્ઞાન; તેમજ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન- ત્યાગ, વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન. ૮ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે; | ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી અને એકે Gandhi Ellaue Orla