પૃષ્ઠ:Rasmala I.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કન્યાકુમારી જે રુદ્રને સારું સર્જીલી ઉદ્યોગના તેના ભદ્રાસન સુધીમાં એક નગર એવું નહીં હોય કે જ્યાંથી એક અથવા બીજી વેળાએ પાલીતાણા ડુંગર ને વિરાજમાન કરનાર દેરાસરોને નાણાંની ભેટ નહીં આવી હોય એક જ ઓછી બીજી ઘડી અને એક ચોક પછી બીજો ચોક એ પ્રમાણે જૈન ધર્મના દેવા લઈ તેઓના ભવ્ય કોઠ વિસ્તાર પામ્યા છે તે દેદીપ્યમાન આરસપહાણના બાંધેલા અને સ્વર્ગના મહાન સમાન છેક ઊંચે હવામાં મૃત્યુ લોકોને પગ દેવોને દુર્લભ એવા છે પ્રત્યેક ચૈત્યના