ૐદો થી માનહાયનમાં
મંત્રથી સ્નાન કરેછે. ત્યારપછી,
૩૪ ી ની આતંર્ ટુવાયનમ:
એ મંત્રથી શુદ્ધ વસ્ત્ર પેડેરેછે, ત્યારપછી.
એ
YU3
ૐ કહો શ્રી મૂર્િ લેવાયેનમ:
એ મંત્રથી પૃથ્વીની પૂજા કરીને તે ઠેકાણે બેસેà. પછી ધૂપ તથા
ધીના અને તેલના દીવા સળગાવેછે. પછી કાગળ ઉપર કે તાડપત્ર ઉપર
ધંટાકરણ વીરની મૂર્તિ કાહાડેછે તેમાં તેના કાનમાં ઘંટા પેહેરાવેલી
ચીતરેછે અને નીચે લખેલા માત્ર તેમાં લખીને તેને જપ કરેછેઃ---
૩૭ ના વંટાયામદાર સર્વાધિવિનારાવાઃ
વિહોટવામયે પ્રાતે રક્ષરક્ષ મહાવહ.
યંત્ર સ્થંતિતિ વેત્ર િિચતોડક્ષરવૃત્તિ મિ
રક્તસ્ત્ર પ્રાંત યાવિત્તો કૂવા
તંત્ર રાગમય નાસ્તિ યાતિ વર્ષે નયાક્ષર
શાળીની, મૂત, વૈતા રાક્ષસા: પ્રમયંતિન
નાવાહે મળત નખ સપ્ટેંગ થત
ગ્નોરમય નાસ્તિ ઘંટાવળ નમોસ્તુતે.
૪
૩ ૪ : સ્વાહા
આ મંત્ર ખેતાળીશ દિવસમાં થઇને તેત્રીશહજાર વાર જપવા પડે-
છે. પછી ધૂપ દેવામાં આવેછે એટલે મંત્ર પરિપૂર્ણ થાયછે. તે પછી માદ-
ળિયામાં રાખે તે ભૂત પ્રેતાદિક નાસી જાય, રાજા ભય ઉપજે નહિં,
બુદ્ધિબળ વધે, શત્રુ વશ થાય; અથવા તેની સી તેને વશ થાય, ઇ-
વાર આ કામ કઠિણુ થષ્ટ પડેછે.) તેમજ ઘરની ભીંત ઉપર તેને ચાહાડ-
વામાં આવે તે! સાપ, ઊંદર અને બીનઝેરી પ્રાણી તેમાંથી જતાં
રહેછે તેમજ ભૂત પણ નાસવા માંડેછે
- રક્ષણી ( વજરખુટ્ટી) અને શપતાના ઉપર દાળ રાખનાર સાયન ત-
રીકે વધારે કુલીન રામન છેાકરાઓની ડૉકમાં માદળિયુ ધાલવા વિષેનું પ્લુટાર્ક કહેછે, પણ યાહુદી લોકો જેમ ખ્રિસ્તની વેળા પછીથી તેમના રણીને મંત્ર '0