પૃષ્ઠ:Samayik Sutra.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એવંમએ અભિથુઆ, વિહુયરય-મલા પછીણ જર મરણા,
ચઉવીસં પિ જિણવરા, તિત્થયરા મે પસીયંતુ, (૫)
કિત્તિય વંદિય મહિયા, જે એ લોગ્ગસ ઉત્તમ સિદ્ધા;
આરુગ્ગ બોહિલાભં, સમાહિ વર મુત્તમં દિંતુ. (૬)
ચંદેસુ નિમ્મલયરા, આઈચ્ચેસુ અહિયં પયાસયરા;
સાગર પર ગંભીરા, સિદ્ધા સિદ્ધિં મમ દિસંતુ, (૭)


લોગસ્સ સૂત્ર-શબ્દાર્થ

લોગસ્સ-સંપૂર્ણ લોકમાં-જગતમાં,
ઉજ્જોયગરે-ઉદ્યોત=જ્ઞાનરૂપી પ્રકાશના કરનારા,
ધમ્મતિત્થયરે-ધર્મરૂપ તીર્થની સ્થાપના કરનારા,
જિણે-રાગ-દ્વેષના વિજેતા-જિનેશ્વર,
અરિહંતે-કર્મરૂપી શત્રુને હણનાર-અરિહંત
કિત્તઇસ્સ-નામ લઈને કીર્તન=સ્તુતિ કરીશ
ચઉવીસંપિ-ચોવીશે ય, (તથા અન્ય પણ)
કેવલી-કેવલજ્ઞાની તીર્થંકરોની,
ઉસભ-શ્રી ઋષભદેવસ્વામી (આદિનાથ)ને, (૧)
મજિયં ચ - અને શ્રી અજિતનાથ સ્વામીને, (૨)
વંદે-વંદન કરું છું, સંભવ-શ્રી સંભવનાથસ્વામીને, (૩)
મભિનંદણં ચ-અને શ્રી અભિનંદનસ્વામીને (૪)
સુમઈં ચ-અને શ્રી સુમતિનાથસ્વામીને, (૫)
પઉમપ્પહં-શ્રી પદ્મપ્રભુસ્વામીને, (૬)
સુપાસં-શ્રી સુપાર્શ્વનાથસ્વામીને, (૭)