પૃષ્ઠ:Snehashristi.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

 કથા વાંચવા સરખી લખાઈ હોય તો મારા સરખા સામાન્ય લેખકને સંતોષ થશે.

‘કૈલાસ’ મદનઝાંપા રોડ,
વડોદરા, તા. ૨૫-૨-૧૯૫૩
રમણલાલ વ. દેસાઈ
 


ત્રીજી આવૃત્તિનું પુનર્મુદ્રણ

‘સ્નેહસૃષ્ટિ’ ત્રીજી આવૃત્તિનું પુનર્મુદ્રણ થાય છે એથી અંગત રીતે સંતોષ અનુભવું છું.

પ્રકાશકો અને વાચકોનો આભાર.

‘જયકુટિર’, ટાઈકલવાડી રોડ,
મુંબઈ- ૧૬, તા. ૧-૫-’૭પ
અક્ષયકુમાર ર. દેસાઈ