આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬
કથા વાંચવા સરખી લખાઈ હોય તો મારા સરખા સામાન્ય લેખકને સંતોષ થશે.
‘કૈલાસ’ મદનઝાંપા રોડ,
વડોદરા, તા. ૨૫-૨-૧૯૫૩
વડોદરા, તા. ૨૫-૨-૧૯૫૩
રમણલાલ વ. દેસાઈ
‘સ્નેહસૃષ્ટિ’ ત્રીજી આવૃત્તિનું પુનર્મુદ્રણ થાય છે એથી અંગત રીતે સંતોષ અનુભવું છું.
પ્રકાશકો અને વાચકોનો આભાર.
‘જયકુટિર’, ટાઈકલવાડી રોડ,
મુંબઈ- ૧૬, તા. ૧-૫-’૭પ
મુંબઈ- ૧૬, તા. ૧-૫-’૭પ
અક્ષયકુમાર ર. દેસાઈ