આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
પ્રવચનોમાં 'સ્વદેશી' ઉપર લખવાનું માંડી જ વાળીશ. રાજ્યપ્રકરણને લગતા વિષયોને ન છેડવાનો સંકલ્પ છે તેમાં કંઈ ત્રુટી આવે એમ લાગે છે. સ્વદેશીનું કેવળ ધાર્મિક દૃષ્ટિએ લખતાં પણ કેટલુંક એવું લખવું જોઈએ કે જેનો રાજ્યપ્રકરણની સાથે આડકતરો સંબંધ હોય.