રાઈનો પર્વત/નાટકનાં પાત્ર

વિકિસ્રોતમાંથી
રાઈનો પર્વત
નાટકનાં પાત્ર
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક પહેલો: પ્રવેશ ૧  →


નાટકના પાત્રો


પુરુષવર્ગ

પર્વતરાય
:
કનકપુરનો રાજા
લીલાવતી
:
પર્વતરાયની રાણી
કલ્યાણકામ
:
પર્વતરાયનો પ્રધાન
પુષ્પસેન
:
પર્વતરાયનો સેનાપતિ
શીતલસિંહ
:
પર્વતરાયનો એક સામંત
દુર્ગેશ
:
પર્વતરાયનો એક મંડળેશ
(=મંડળ-પ્રાંતનો અધિકારી, સૂબો)
વંજૂલ
:
કલ્યાણકામનો આશ્રિત
રાઈ
:
કિસલવાડીમાંનો માળી
જગદીપદેવ
:
રત્નદીપદેવનો પુત્ર

● ● ●


સ્ત્રીવર્ગ

લીલાવતી
:
પર્વતરાયની રાણી
વીણાવતી
:
પર્વતરાયની અને રાણી રૂપવતીની પુત્રી
સાવિત્રી
:
કલ્યાણકામની પત્ની
કમલા
:
પુષ્પસેનની પુત્રી
મંજરી
:
લીલવતીની દાસી
લેખા
:
વીણાવતીની દાસી


જાલકા : કિસલવાડીમાંની માલણ
અમૃતાદેવી : રત્નદીપદેવની રાણી

● ● ●

સિપાઈઓ, નોકરો, દ્વારપાલ, કોટવાળ, બાવો, પુરવાસીઓ, પુરસ્ત્રીઓ, પ્રતિહાર, રાજભટ, રબારી, દૂત, પુરોહિત, દાસીઓ વગેરે.

સૂચિત પાત્રો

રૂપવતી : પર્વતરાયની વિદેહ રાણી
રત્નદીપદેવ : કનકપુરનો પ્રથમનો વિદેહ રાજા

● ● ●

સ્થળ

કનકપુર : ગુજરાતની રાજધાની
(વલ્લભીપુરના નાશ પછીના સમયમાં)
પ્રભાપુંજ : કનકપુરમાં રાજાનો મહેલ
કિસલવાડી : કનકપુરથી થોડે દૂર આવેલો બાગ
રંગિણી : કિસલવાડી પાસે થઈ વહેતી નદી
રુદ્રનાથ : રંગિણી નદીને કિનારે આવેલું મહદેવનુંમંદિર