રાઈનો પર્વત/નાટકનાં પાત્ર

રાઈનો પર્વત નાટકનાં પાત્ર રમણભાઈ મહિપતરામ નીલકંઠ |
અંક પહેલો: પ્રવેશ ૧ → |
નાટકનાં પાત્ર
પુરુષવર્ગ
પર્વતરાય : કનકપુરનો રાજા
કલ્યાણકામ : પર્વતરાયનો પ્રધાન
પુષ્પસેન : પર્વતરાયનો સેનાપતિ
શીતલસિંહ : પર્વતરાયનો એક સામંત
દુર્ગેશ: પર્વતરાયનો એક મંડળેશ (=મંડળ-પ્રાંતનો અધિકારી, સૂબો)
વંજૂલ : કલ્યાણકામનો આશ્રિત
રાઈ : કિસલવાડીમાંનો માળી
જગદીપદેવ : રત્નદીપદેવનો પુત્ર
--૦૦૦--
સ્ત્રીવર્ગ
લીલાવતી : પર્વતરાયની રાણી
વીણાવતી : પર્વતરાયની અને રાણી રૂપવતીની પુત્રી
સાવિત્રી : કલ્યાણકામની પત્ની
કમલા : પુષ્પસેનની પુત્રી
મંજરી : લીલવતીની દાસી
લેખા : વીણાવતીની દાસી
જાલકા : કિસલવાડીમાંની માલણ
અમૃતાદેવી : રત્નદીપદેવની રાણી
--૦૦૦--
સિપાઈઓ, નોકરો, દ્વારપાલ, કોટવાળ, બાવો, પુરવાસીઓ, પુરસ્ત્રીઓ, પ્રતિહાર, રાજભટ, રબારી, દૂત, પુરોહિત, દાસીઓ વગેરે.
--૦૦૦--
સૂચિત પાત્ર
રૂપવતી : પર્વતરાયની વિદેહ રાણી
રત્નદીપદેવ: કનકપુરનો પ્રથમનો વિદેહ રાજા
--૦૦૦--
સ્થળ
કનકપુર: ગુજરાતની રાજધાની (વલ્લભીપુરના નાશ પછીના સમયમાં)
પ્રભાપુંજ : કનકપુરમાં રાજાનો મહેલ
કિસલવાડી : કનકપુરથી થોડે દૂર આવેલો બાગ
રંગિણી : કિસલવાડી પાસે થઈ વહેતી નદી
રુદ્રનાથ : રંગિણી નદીને કિનારે આવેલું મહદેવનુંમંદિર
-૦-