સર્જક:કવિ દાદ

વિકિસ્રોતમાંથી
દાદુદાન પ્રતાપદાન ગઢવી
જન્મ 1940
મૃત્યુ ૨૬ એપ્રિલ 2021
વ્યવસાય કવિ
રાષ્ટ્રીયતા ભારત
મુખ્ય પુરસ્કારો પદ્મશ્રી (સાહિત્ય માટે)

દાદુદાન પ્રતાપદાન ગઢવી, (૧૧ સપ્ટેમ્બર ૧૯૪૦ - ૨૬ એપ્રિલ ૨૦૨૧) જેઓ કવિ દાદ તરીકે પણ જાણીતા હતા ગુજરાતી કવિ અને ગુજરાત, ભારતના લોક ગાયક હતા. ૨૦૨૧માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો હતો.