નિત્ય મનન/૧૧-૪-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૧૦-૪-’૪૫ નિત્ય મનન
૧૧-૪-’૪૫
ગાંધીજી
૧૨-૪-’૪૫ →


मनुष्यकी शांतिकी कसौटी समाजमें ही हो सकती है, हिमालयकी टोच पर नहीं ।

११-४-’४५
 

માણસની શાંતિની કસોટી સમાજમાં જ થાય, હિમાલયની ટોચ પર નહીં.

૧૧-૪-’૪૫