નિત્ય મનન/૧૩-૧૧-’૪૪

વિકિસ્રોતમાંથી
← ૨૮-૧૦-’૪૪ નિત્ય મનન
૧૩-૧૧-’૪૪
ગાંધીજી
૧૬-૧૧-’૪૪ →


सब ईश्वर करता है और वह जो करता है वह अच्छेके ही लिए है, ऐसा समझ कर आनंदमें रहो ।

१३–११–’४४
 

બધું કરનાર ઈશ્વર છે અને તે જે કરે છે તે સારાને માટે જ કરે છે, એમ સમજીને આનંદમાં રહે.

૧૩–૧૧–’૪૪