નિત્ય મનન/૧૩-૧-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૧૨-૧-’૪૫ નિત્ય મનન
૧૩-૧-’૪૫
ગાંધીજી
૧૪-૧-’૪૫ →


बात यह है कि आदमी ऐसे विचार करना नहीं चाहता। इसलिए मानता है ऐसे विचार करनेकी फ़ुरसत ही नहीं है ।

१३-१-’४५
 

વાત એમ છે કે માણસ આવા વિચાર કરવા માગતો નથી. તેથી માને છે કે આવા વિચાર કરવાની ફુરસદ જ નથી.

૧૩–૧–’૪૫