નિત્ય મનન/૧૪-૧-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૧૩-૧-’૪૫ નિત્ય મનન
૧૪-૧-’૪૫
ગાંધીજી
૧૫-૧-’૪૫ →


अगर हम सच्चा जीवन व्यतीत करना चाहते हैं तो मानसिक आलस्य छोड़कर हमें मौलिक विचार करना होगा । परिणाम यह होगा कि हमारा जीवन बहुत सरल हो जायगा ।

१४-१-’४५
 

આપણે સાચું જીવન ગુજારવા માગતા હોઈએ તો માનસિક આળસ છોડીને આપણે મૌલિક વિચાર કરવો જોઈશે. પરિણામ એ આવશે કે આપણું જીવન બહુ સરળ થઈ જશે.

૧૪-૧-’૪૫