નિત્ય મનન/૧૫-૧-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૧૪-૧-’૪૫ નિત્ય મનન
૧૫-૧-’૪૫
ગાંધીજી
૧૬-૧-’૪૫ →


ज्ञानीने हमें मुसाफ़िर कहा है । बात सच्ची है । हम यहाँ तो चंद रोज़के लिए हैं । बादमें ‘मरते’ नही, अपने घर जाते हैं । कैसा अच्छा और सच्चा खयाल !

१५-१-’४५
 

જ્ઞાનીઓએ આપણને મુસાફર કહ્યા છે. વાત સાચી છે. અહીં તો આપણે થોડા દિવસ માટે છીએ. પછી ‘મરતા’ નથી, આપણે ઘેર જઈએ છીએ. કેવો સરસ ને સાચો વિચાર !

૧૫-૧–’૪૫