નિત્ય મનન/૧૫-૧-’૪૫
દેખાવ
← ૧૪-૧-’૪૫ | નિત્ય મનન ૧૫-૧-’૪૫ ગાંધીજી |
૧૬-૧-’૪૫ → |
ज्ञानीने हमें मुसाफ़िर कहा है । बात सच्ची है । हम यहाँ तो चंद रोज़के लिए हैं । बादमें ‘मरते’ नही, अपने घर जाते हैं । कैसा अच्छा और सच्चा खयाल !
१५-१-’४५
જ્ઞાનીઓએ આપણને મુસાફર કહ્યા છે. વાત સાચી છે. અહીં તો આપણે થોડા દિવસ માટે છીએ. પછી ‘મરતા’ નથી, આપણે ઘેર જઈએ છીએ. કેવો સરસ ને સાચો વિચાર !
૧૫-૧–’૪૫