નિત્ય મનન/૧૬-૧-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૧૫-૧-’૪૫ નિત્ય મનન
૧૬-૧-’૪૫
ગાંધીજી
૧૭-૧-’૪૫ →


हज़ारों मन कचरा बड़े परिश्रमसे निकालते हैं तब कोई हीरा हाथों में आता है । क्या हम इस परिश्रमका थोड़ा हिस्सा भी कचरा रूप झूठ निकालने में और हीरा रूप सत्य ढूँढनेमें देते है ?

१६-१-’४५
 

હજારો મણ કચરો ખૂબ પરિશ્રમ કરીને કાઢીએ ત્યારે કોઈ હીરો હાથ લાગે છે. આપણે એવો થોડો પણ પરિશ્રમ કચરારૂપી જૂઠ કાઢવાને અને હીરારૂપી સત્ય શેાધવાને માટે કરીએ છીએ ખરા ?

૧૭–૧–’૪૫