નિત્ય મનન/૧૯-૩-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૧૮-૩-’૪૫ નિત્ય મનન
૧૯-૩-’૪૫
ગાંધીજી
૨૦-૩-’૪૫ →


प्रतिक्षण अनुभव लेता हूँ कि मौन सर्वोत्तम भाषण है । अगर बोलना ही चाहिये तो कमसे कम बोलो । एक शब्दसे चले तो दो नहीं ।

१९-३-’४५
 

હું પ્રત્યેક ક્ષણે અનુભવું છું કે મૌન એ સર્વોત્તમ ભાષણ છે. બોલવું જ પડે તો ઓછામાં ઓછું બોલો. એક શબ્દથી ચાલે તો બે ન બોલો.

૧૯-૩-’૪૫