નિત્ય મનન/૨૦-૩-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૧૯-૩-’૪૫ નિત્ય મનન
૨૦-૩-’૪૫
ગાંધીજી
૨૧-૩-’૪૫ →


छोटी २ बातें जब हलाक करें तब समझना कि कहाँ भी आसक्ति है। उसे ढूँढ़ो और निकालो। बड़ी बातोंमें हम सीधे रहते हैं ऐसा मानना भ्रम है । बड़ी बातोंमें हम मजबूर होते है । उसका नाम सीधापन नहीं है |

२०-३-’४५
 

નાની નાની બાબતો હેરાન કરે ત્યારે સમજવું કે ક્યાંક આસક્તિ રહેલી છે. તેને શોધી કાઢીને દૂર કરો. મોટી બાબતોમાં આપણે સીધા ચાલીએ છીએ એમ માનવું એ ભ્રમ છે. મોટી બાબતોમાં આપણે લાચાર હોઈએ છીએ. એ સીધાપણું ન કહેવાય.

૨૦-૩-’૪૫