નિત્ય મનન/૧-૧૨-’૪૪

વિકિસ્રોતમાંથી
← ૩૦-૧૧-’૪૪ નિત્ય મનન
૧-૧૨-’૪૪
ગાંધીજી
૨-૧૨-’૪૪ →


“वृक्षनकी मत ले” भजन मनन करने योग्य है । वह तपता है और हमको शीतलता देता है । हम क्या करते हैं ?

१-१२-’४४
 

“वक्षनकी मत ले” [૧]ભજન મનન કરવા યોગ્ય છે. પોતે તપે છે ને આપણને શીતળતા આપે છે. આપણે શું કરીએ છીએ ?

૧-૧૨-’૪૪
 

  1. ૧. જુઓ પરિશિષ્ટ નં. ૧.