નિત્ય મનન/૧-૨-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૩૧-૧-’૪૫ નિત્ય મનન
૧-૨-’૪૫
ગાંધીજી
૨-૨-’૪૫ →


पुख्त वाचनसे शक्ति तो आती है, लेकिन बिना ज्ञानके सही स्वतंत्रता नहीं मिलती ।

१-२-’४५
 

પુખ્ત વાચનથી શક્તિ તો આવે છે પણ જ્ઞાન વગર સાચી સ્વતંત્રતા નથી મળતી.

૧-૨-’૪૫