નિત્ય મનન/૨૨-૧૨-’૪૪

વિકિસ્રોતમાંથી
← ૨૧-૧૨-’૪૪ નિત્ય મનન
૨૨-૧૨-’૪૪
ગાંધીજી
૨૩-૧૨-’૪૪ →


अनासक्तिकी पराकाष्ठा गीताकी मुक्ति है और वही अर्थ हम ईशोपनित् के पहले मंत्रमें पाते हैं ।

२२-१२-’४४
 

ગીતા અનુસાર અનાસક્તિની પરાકાષ્ઠા તે મુક્તિ. આ જ અર્થ આપણને ઈશોપનિષદના પહેલા મંત્રમાં મળે છે.

૨૨-૧૨-’૪૪