નિત્ય મનન/૨૨-૨-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૨૧-૨-’૪૫ નિત્ય મનન
૨૨-૨-’૪૫
ગાંધીજી
૨૩-૨-’૪૫ →


हमारी गंदगी हमने जब नहीं निकाली है, तब तक प्रार्थना करनेका हमें कुछ हक़ है क्या ?

२२-२-’४५
 

આપણે આપણી ગંદકી કાઢી નથી ત્યાં સુધી પ્રાર્થના કરવાનો આપણને હક છે ખરો ?

૨૨-૨-’૪૫