નિત્ય મનન/૨૮-૨-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૨૭-૨-’૪૫ નિત્ય મનન
૨૮-૨-’૪૫
ગાંધીજી
૧-૩-’૪૫ →


गुनाह छिपा नहीं रहता । वह मनुष्यके मुख पर लिखा रहता है । उस शास्त्रको हम पूरे तौरसे नहीं जानते, लेकिन बात साफ़ है ।

२८-२-’४५
 

ગુનો છૂપો નથી રહેતો. તે માણસના મોઢા પર લખેલો હોય છે. એ શાસ્ત્ર આપણે પૂરેપૂરી રીતે જાણતા નથી, પણ એ વાત સ્પષ્ટ છે.

૨૮-૨-’૪૫