નિત્ય મનન/૨૮-૩-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૨૭-૩-’૪૫ નિત્ય મનન
૨૮-૩-’૪૫
ગાંધીજી
૨૯-૩-’૪૫ →


प्रतिदिन मौनका महत्त्व मैं देखता हूँ । सबके लिए अच्छा है, लेकिन जो कामोंमें डूबा रहता है उसके लिए तो मौन सुवर्ण है ।

२८-३-’४५
 

મૌનનું મહત્ત્વ હું દરરોજ જોઉં છું. મૌન સૌને માટે સારું છે. પણ જે કામમાં ડૂબેલા રહે છે તેને માટે તો મૌન સોના જેવું છે.

ર૮-૩-’૪૫