નિત્ય મનન/૨-૩-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૧-૩-’૪૫ નિત્ય મનન
૨-૩-’૪૫
ગાંધીજી
૩-૩-’૪૫ →


‘निर्बलके बल राम’ के जैसा ही साम ३४–१८ में है । जो टूट गया है उसके नज़दीक परमात्मा है ही, और जिसको सच्चा पश्चात्ताप हुआ है उसे बचा लेता है ।

२-३-’४५
 

‘निर्बलके बल राम’ જેવું વાક્ય સામ ૩૪–૧૮માં છે. જે ભાંગી પડ્યો છે તેની નજીક પરમાત્મા છે જ, અને જેને સાચો પશ્ચાત્તાપ થયો છે તેને બચાવી લે છે.

૨-૩-’૪૫