નિત્ય મનન/૩-૧-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૨-૧-’૪૫ નિત્ય મનન
૩-૧-’૪૫
ગાંધીજી
૪-૧-’૪૫ →


शरीरधारी महादेवको शरीरसे और उसके लेखोंसे ही हम देखते थे । यह एक ही बात हुई । देहातीत महादेव सर्वव्यापी है और उसके गुणोंसे हम उसको पहचान सकते हैं और इसमें सब एकसा शरीक हो सकते हैं । किसीको ज्यादा कम विभाग नहीं मिल सकता है ।

३-१-’४५
 


દેહધારી મહાદેવને તેના દેહ અને તેના લેખોની મારફતે જ આપણે જોતા હતા. આ એક જ વસ્તુ થઈ. દેહાતીત મહાદેવ સર્વવ્યાપી છે અને તેના ગુણોથી આપણે તેને ઓળખી શકીએ છીએ, અને તેમાં સૌ સરખો ભાગ લઈ શકે છે. કોઈ ને વત્તો ઓછો ભાગ નહીં મળી શકે.

૩-૧-’૪૫