પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
શિવ અગસ્ત્ય:૨૫૩
 

શિવ અગસ્ત્ય : ૨૫૩ ‘શાથી?’ ‘વધ થાય તોય રોમમાં, અહીં નહિ. મને એમ લાગે છે.' સુબાહુએ કહ્યું. ‘અત્યારે ક્યાં હશે ?’ ઉલૂપીએ ચિંતામય અવાજે કહ્યું. ‘બહુ દૂર નહિ હોય. વહાણને પકડી શકીશું.'