પૃષ્ઠ:Aapni Kavita Samruddhi BK Thakore.djvu/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કાવતા લેખન માટે [નેયમા

સ'ગોતતા ચક્ષ્મામાંથી જ પદ્યતે જેતાર “ લચ ” શખ્લ્તે સ'ગીતશાસ્્રની પરિ- ભાષામાંના અથ જ લે, એ કુદરતી છે. પિડિધમ 11711103 રવૃ સવેદ્ત્‌, લઘ્યુગુર્સ્વર-_ વ્યંજન-ર્વ-પ્રવાહની કાન ઉપર પડતી છાપ ( પસેપ્શત ઓફ ધ સાઉન્ડ-ફલો ) નેદ અથ સ'ગીતમાં તાલવાળો સારીગમ પ્રવાહ થાય છે; પદ્યમાં નિચમિંત ગણપ્રવાહ થાય છે; અને વિજ્ઞાનમાં ( ક્િઝિકસ ના સાઉન્ડ-વિભાગમાં ] કેવલ ર્વ-પ્રવાહ થાય છે, વિજ્ઞાન ઘોડાની હેષા અને ગધેડાની ભૂ'કમાં પણુ લય--હહિવ્યમ્‌--જુવે છે. -પરતુ એટલા આઘા નીકળી જવાની જરૂર નથી. કલાગ્રથિત ગદ્યમાં પણુ લૃચ હોચ્ર છે તથા તેતું પૃથષ્ઠરણ્‌ કરવામાં આવે છે, ત્યાં લય રેખ્દે સગીતમાંના કે પદ્યમાં” ના લય કરતાં વધારે વ્યાપક અર્થમાં જ વપરાયો હોય છે,

શ્રોડા દાખલા જેતાં ખાખત વધ્રારે સ્પષ્ટ થવા સ'ભવ છે.

પ્રથમ સાત્રામેળ રચનાઓ લઇચે. એક જ ખત્ધ એટલે ખોખામાં ગુ૩્લધુ યોજના અને પ્લુતસ'ખ્યા તથા પ્લુતસ્થાનો ભિન્ન . ભિન્ન આવતાં, તે કડીઓ જે કે એક જ છન્દની ગણાય, તાપણું જીદા જીદા રાગમાં ગાઇ શકાશે. અહીં' છન્દ એક જ રહે છે; તથાપિ તેમાં સ'ગાતશાસ્ટ્રીને પણુ સ્વીકારવુ' પડે એવુ' લય વેવિધ્ય આવે છે...

હવે સ'ગીતને પડયું સુકો, દોહરા છ'દ વિષે પિ'ગલ રાસ્્રીઓ નોંધે છે જે ગુરૂ. લધુ થો।જનાના વેવિધ્યે એ કડી ત્રેવીશ જુદી જુદી જાતની રચાચ ( જુવો! કૃતિ હ વિવરણુમાં ટિપ્પણ્‌ 4 ) આ ત્રેઘીરો ખોખાં દોહરાનાં જ ખોખાં છે. ત્રેવોશેતો ર્વ- પ્રવાડ એકસરખો લાગરે ખરે ? નહીં' લાગે, એણી” પણ લયવેવિધ્ય આવે છે એમ . સૌને સ્વીકારવું પડશે. અતે ત્રેવીશે જુદ્દા જુદા “ શગ ” થાચ છે એમ તે! કોઇથી પણુ નહી' કહેવાય,

વ્ણી'મેળ અને સ'“ખ્યામેળ છન્દદોપર આવિયે, શે ષ સ ત્રણે લધુ, એકને. ખદ્લે ખીને આવતાં વણી*મેળ રચતાએમાં પણ સાપમાં ફેર ત પડે. તથાપિ પ'ક્તિમાં કવિ શષ સ તી જેવી યોજના રાખે તે પ્રમાણે કાન ઉયર જુદી જુદી છાય પડે; કેટલીક યોજતા ખાસ મધુર લણે,-કેટલીક સાધારણુ લાગે, કેટલીક કશ લાગે, કેટલીક તે ઉપહાસ જ પોધે. ર (૨ ) રાયાસુ' સ્ટ'ગાર અને હાષ્ય ગોપાલ શોથ ( પ. ૨ » '/ (૨) શ્વદેસ શુધારવાની ષભાને। છું' શભાષદ ( ૧: ૪૧ ); કમે એ પક્તિઓને વાંચનારા તેમનો ઘાણ જ વાળે... આ ખોટા ઉચ્ચારણથી શુ ઇત્ટ તુટે છે ? તા, ખોટા ઉચ્ચારથી આપણુને ચીડ ચઢે છે, અને તેમાં.૫'ક્તિને! લય. પણુ ખગડવાથી વધારે થાય છે. ન

કવિ વ્ય જનગુ'થણીથી 'પ'કિતને વિવિધ, રીતે મીઠી, ચોટદાર, મૃદુ, વગેરે ખનાવે છે તેમે સ્યરવૈવિધ્યતી ઝુંથણીથી ષણ ડરી શકે છે, આમાંની કેટલીક કરામતને આપણે શખ્દાલ'કારને નામે આળખિચે છિયે." આ જ લચવેવિધ્ય છે, જે જ્યાં કોઇ પણુ રીતે એથોર્ષેક કે લીલામય હોય ત્યાં ઉચિત છે. છનદતું માપ તે મોટેપ

( ૪૨.)