૧૨૪ અકબર ચરિત્ર થવાને ઇરાદા હોય તેમ પુષ્કળ ફ્રાજ સહિત આવતા હતેા, માટે અકબરે તેને જશુાવ્યું કે મારા ઉપર ભરેાસા હાય તે ચેડા માણુ- સે! સહિત આવ, નહિત પાછા અલાહાબાદ ા, સલીમ પામ અ- લાહાબાદ ગયા. કદાચ આ પાછા ફૅરવું ગુપ્ત કરારથી થયું હશે; કેમકે ત્યારપછી થેડા દિવસમાં પાદશાહે શાહજાદાને બંગાળા અને આરિ- સા પ્રાંતા આપ્યા, અને શાહજાદાએ ક્ષમાદાન માગવાને આમાં કિત પુત્રને છાજે તેવે કાગળ લખ્યો. આ સમાધાનીનું ડાળ ચાલતું હતું તેવામાં સલીમ જેને પાતાના વેરી ધારતા તેના ઉપર વેર લે- વાને દાવ તેને હાથ આવ્યો. આ કલ્પિત વેર વાળવાથી તેના જીવને ટાઢક વળી; પણ તેથી તેના બાપના આત્મા ધણેાજ કલેશ પામ્યા, અકબરના હૂકમથી આ વેળા શેખ અબુલ ક્રૂઝલ ચેડાક રખવાળા સહિત દક્ષિણથી નીકળી હિંદુસ્તાન આવતેા હતા. ગ્વાલિયરથી દક્ષિણે એ મજલપર સરાઇ ભંગ કે સરાઈ બરાર નામે જગાએ તેને એચિંતા ઘેરી લેઇ મારી નાખવાની ગૅઠવણુ સલીમની શીખવણીથી નારસિંહ- દેવ બુંદેલા નામે રજપૂત ઠાકારે કરી હતી. શેખના માણસાને આ યની ખબર પડવાથી તેમણે તેને ચેતાવ્યો, અને ભલામણ કરી કે એ કાશપર અંતરી મુકામે રાયરાયાં અને રાજા રાયસિંગ બે હજાર સ્વાર સહિત છે તેના રક્ષણમાં જવું. પણ શેખે જવાખ દીધો કે “માતથી ડરવું મિથ્યા છે, કેમકે તેને સમય ખાળી શકાતા નથી; હું દરવેશના દીકરા હાઈ મારી બહાદુરીથી ઉમરાવ પદવી પામ્યાધું તે ખીનને શ્રય લેવાનું નીચ કામ કેમ કરૂં?” આગળ ચાલતાં રજ- પૂતે તેના ઉપર ત્રુટી પડયા ને તેને તથા તેના સિપાઇઓને તેમણે કતલ કર્યા, અબુલ ક્ઝલનું માથું વાઢી લેઇ નારસિંહે શાહજાદા સ- લીમને મેકલ્યું. આ ખબર અકબરને થતાં તે બહુજ શૈક પામ્યા,
- શેખ અબુલ લે સલીમની બદચાલની ખબર અકબરને
કહેલી તે પરથી શાહજાદો તેના ઉપર ગુસ્સે થયેા હતા. પંડે પાદશા- હું થયા પછી તેણે ગ્રંથ લખ્યો છે તેમાં તેણે આ ખૂન કરાવ્યાનું માન્યું છે, અને તેના બચાવમાં કહ્યુંછે કે અબુલ ઝલે કુરાનપરથી અકારની આસ્થા ઉતારી, અને મુસલમાની ધર્મ છેડાવ્યો; માટે તેને મારી નંખાવ્યો એ વાજબી કામ કર્યુ, બાપુની સામા બેંડ કર્યું