પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦

' ૨૦ ઘણે દહાડે તે પાછા આવ્યે, ત્યારે પેાતાના મિત્રની પાસે ગયે, અને કાટલાંને માટે પૂછવા લાગ્યા કે—કાં છે મ્હામાં કાટલાં ? મ્હારે હવે જોઈએ છે.” એના મિત્ર પાકા ઠગ હતા. એને કાટલાં પચાવી પાડવાં હતાં. તેથી શાહુકાર પાછા કાટલાં લેવા આવ્યા, તે એને ગમ્યું નહિ. એણે વિચાર કર્યા કે હે" આટલા દિવસ કાટલાં રાખ્યાં છે, તે હવે પાછાં નહિજ આપવાં. એટલા માટે એણે કહ્યું કે:- કાટલાં તા ઉંદર ખાઈ ગયા !” શાહુકાર કાંઇપણુ મત્સ્યે નહિ, પણ તે તરત ચૈતી અા કે, મ્હારા મિત્ર હુને છેતા છે. કદ૨ તે વળી લેઢાનાં કાટલાં ખાતા હશે ? આ શુ ખેલે છે ? એવુ તે કાંઈ હાય ? એના દાનત બગડી છે. માટે યુક્તિથી તે ઠેકાણે લાવવી. કહેવત કે, થાય તેવા થઇએ. તેજ ગામ વચ્ચે રહીએ. મ્હારે પણ એની કળા એના ઉપર અજમાવવી. એમ સમજીને તે ગુપચુપ પેાતાને ઘેર ચાલ્યા ગયે, એના મિત્રને એક નાને કરી હતા. તે એને ઘણું વ્હાલા હતા, શાહુકારે એક દિવસ પેતાના ચિત્ર પાસે જઈને હૅને કહ્યું:-“આજે ત્હમારા કરાને મ્હારી સાથે મેકલે મ્હારે અને કેટલીક રમત બતાવવી છે. છેકરાને પણ જવાનુ મન હતુ, તેથી માપની રજા લઈને તે ની સાથે ગમ્યા. શાહુકાર તે છેકરાને મા કેઇના ઘરમાં મુકી આવ્યે. અને ત્યાં અને રસભાને રમકડાં આપ્યાં, પણ હેને પાછે પોતાના બાપને ઘેર માકલ્યે નહિ. આખરે હું આપ અધીરા થઇ ગયા અને શાહુકાની પાસે આવીને પૂછવા લાગ્યા-કયાં છે મ્હારા છેક ”