પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫

૫ તે સાંભળીને મગરે વિચાર કર્યો કે, આ વાંદરા હવે અથાગ પાણીમાં આવી લાગ્યા છે. તેથી મ્હારા કબજામાંથી એ હવે છુટા થઈ શકે તેમ નથી. માટે લા એને ખરી હકીકત કહું. એ વિચારથી હેણે કહ્યું:-“મિત્ર ! તું હવે ઇશ્વરનું સ્મરણ કરી લે, મ્હારી સ્ત્રી હુને મારી નાંખવાની છે.” વાંદરાને મ્હીક તા ઘણી લાગી હતી, છતાં તે હિંમત હાર્યાં નહિં. તેણે સમયસૂચકતા રાખીને પૂછ્યું: હારી સી હુને શા માટે મારી નાંખશે ?” મગર એલ્યું: ‘મ્હારી સ્ત્રીએ તમારાં જેંબુ ખાતાં હતાં, તે એને બહુ ભાવ્યાં. એ જ તમે આપ્યાં હતાં, તે પણ એ જાણતી હતી. તેથી એણે કહ્યું: ‘એ. જાંબુ આપ નારા પણ જાંબુના જેવેજ ખાવા લાયક હુશે. એને મ્હારી પાસે લઇ આવે. મ્હારે એનું કાળજું ખાવુ છે. હુમે જો એને અહિં નહિ લઈ આવે, તે હું મરી જઈશ. હવે શું કરવું? જો હું તમારા જીવ ઉગારૂ છુ, તેા મારી સ્ત્રી ભરણુ પામે છે. તેથી હું ત્હમને એની પાસે લઈ જાઉં છું.” “અરે, જાએ મ્હારા ભાઈ !” વાંદરાએ જવાબ દીધા, એમાં શી વીસાત છે ? પણ પહેલેથીજ એ વાતને ખુલાસા કરવા હતા ને ? મ્હે તે મ્હારૂં કાળજી જાંબુડીની મખે લમાં મુકી રાખ્યું છે. મ્હારી સાથે તે ફકત મ્હારૂં હૃદયજ લેતા આવ્યે " મૂર્ખ મગર એલ્યું: -‘ત્હમારા કાળા વગર તેા નહિ ચાલે; મ્હારી સ્ત્રી તેફાન મચાવશે. ચાલે, આપણે જઈને લઈ આવીએ.” એથી તેઓ પાછા ફર્યો અને થોડી