પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦

૩૦ મ્હારા વાંક નથી. રસ્તે થઈને આવતાં હુને રાકી રાખ્યા હતા. ત્હણે ધુ:- તે શશલા કાલાવાલા કરતા કહેવા લાગ્યું એમાં બીજા એક સિદ્ધ વન તેા મ્હારૂં છે. તમે રાજ ભાસુકને કેમ કે જનાવર મેકલી આપેા છે ? ભાસુરક તે ચેર છે.' એમ કહીને તે સ્હેને આવવા દેતેા ન હતા. તેમ છતાં હું જેમ તેમ કરીને અહી નાસી આવ્યા છુ.” તે સાંભળીને ભામુક એલી ઉઠયે-એમ હેાય તે તે સિહ મ્હને ઝટ દેખાડ. હું ત્હતેા જીવ લીધા વગર નહિ રહું.” શશલાએ હેને વધારે ઉશ્કેરવાની મતલબથી કહ્યું:- “અરે, એ સહુ તે આપના કરતાં વધારે મળવાન છે. અને પાછે. કિલ્લામાં ભરાઇ રહ્યા છે. માટે આપના હાથમાં આવવા મુશ્કેલ છે.” ભાસુરક વધારે ગુસ્સે થઇને આલ્યા: “એ બધી વાત જવા દે. એકવાર હુને એ કર્યાં છે તે તાવ. પછી તુ જોજે કે હું એના નાશ કરૂ છું કે નહિ.” શશલાએ કહ્યું:-“ એમ હોય તે ચાલે. હું આપને બતાવું,” એમ કહીને શશàા હૈને એક કુવા આગળ લ ગયેા અને કહેવા લાગ્યેાઃ-“મહારાજ ! આપને આવતા જોઈને એ સિદ્ધ સ્મા કિલ્લાની અંદર ભરાઈ ગયા છે.” તે ભૂખ સિહ કૂવાની અંદર નજર કરી તે પેાતાનાજ પડછાયા તેમ જોવામાં આવ્યે. એણે જાણ્યું કે આજ મ્હારા દુશ્મન સિ છે. તેથી એ જોરથી ગર્જના કરવા લાગ્યા. પાણીમાં તેને