પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩

ભીંજી માંતી પશુ કાંઇ સુસ્ત નહોતી. તે નિત્ય પાણીમાં તરતી મને મજા કરતી. પણ તે પેલી વાગી માછલીના જેવી લાંમી પડોંચવાળી નહતી. ભવિષ્યના વિચાર મગાઉથી કરતી નહિ. થશે ત્યારે જોઈ લેવાશે; પડશે ત્યારે દેવાશે એમ સમજીને જેવે વખત તે પ્રમાણે વર્તતી. નખર ત્રીજાની માછલી એ બન્નેથી તદન કાજ સ્વભાવવાળી હતી. તે ઘણીજ જડબુદ્ધિની, માળસુ તથા તૈયલ હતી. જ્યાં પડી ડાય ત્યાંજ પડી રહેતી. તેને કાંઇપણ કામ કરવું ગમતું નહિં. ખરખી ભૂખી થાય, ત્યારેજ તે મ્હાં આગળ જે કાંઇ પડયું હોય તે ખાઇ લેતી. તે આગ લાગ્યા પછી કૂવે ખેદવા અને તેવી હતી. એક દિવસ એ માછીમારી તે તળાવ ઋાગળ આવી પહોંચ્યા. તેએ માંહામાંી કહેવા લાગ્યાઃ આવતી કાલે આપણે આ તળાવમાં જાળ નાંખીશું. પાણી પણ થોડું' છે, એટલે ખુખ માછલાં હાથ લાગશે.” તે સાંભળીને પહેલા નબરની માછલીએ બધાં માછલાં- એને માલાવીને કહ્યું: “પેલા માછીએએ શું કહ્યું તે તમે ‘સાંભળ્યું ? કાલે તેએ અહીં જાળ નાંખવાના છે. તા આપણે રાતનાજ કાઈ પાસેના તળાવમાં ચાલ્યા જઈએ.” . ત્રીજ નખરની માછલી ખેલી ઉઠી–હાહા, સાંભળ્યું, એમાં થઇ ગયું ? માછીએ ભલે આવે. આપણા નશીખમાં એ જીવતા રહેવાનું હશે, તે કઈ આપણુને અહિં પણ મરી શકે તેમ નથી. અને આપણું નશીબમાં મરવાનુંજ નક્કી હુશે, તે જ્યાં જઇશુ ત્યાંથી પણ પકડાઇશુ માટે આપણે તે કાંઇ જતા નથી.”