પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫

એક પક્ષી પણ ત્યાંજ બેઠુ હતુ. વાંદરાએની આ માતચીત હૈણે સાંભળી. તે મેલી ઉઠ્યું: “જ્યાં બેઠા છે, ત્યાંજ એસી રહેા. એ તે આગીયા છે. એમનાથી હુંફ નહિ વળે.” ભૂખ વાંદરાએએ કહ્યું: “શું એમનાથી હુંફ નહું વળે ? શુ દેવતોથી તાપણી નહિ કશય ?” પક્ષી એલ્યું:–“હા, હું એમજ કહું છું. એ જીણા જીણા તણખા જેવુ જણાય છે તે દેવતા નથી, એ તે આગીયા છે.” વાંદરાએ રહીડાઇને એટલી ઉઠયા -“શું તું અમારી મજાક કરે છે ? ઉભે રહે; ખચ્ચા! હુમણાં ત્હારી ખા ભૂલાવીએ છીએ.” એમ કહીને તે એકદમ તે પક્ષીના ઉપર તૂટી પડયા અને તેન મારી નાંખ્યુ સાર:-‘અણુએલાન્યુ' એટલે તે તણખલાનાં તાલે.’ વગર માંગ્યે શીખામણુ અગર સલાહ આપવી એ સલામતીભર્યું નથી. ૧૧. વાઘના ચામડામાં ઢંકાએલા ગધેડા. જાતિ સ્વભાવ બદલાતા નથી. વિનાશકાળે વિપરીતબુદ્ધિ કાઇ એક ગામમાં એક ગરીખ ધેલી રહેતા હતા. હને ત્યાં એક ગધેડા હુતા. તે ગધેડાને ખાવાનાં સાંસા પડતા હતા. તેથી તે ઘોા દુબળા પડી ગયા હતા. ધેાલી પણ ઘણુા રીખ હતેા, તેથી એને પેટ પૂરતુ ખવડાવી શકતે નહિ. એક દિવસ વાઘનું ચામડું તે ધેાભીને હાથ આવ્યું. હૅણે એ ચામડું પેલા ગધેડાને પહેરાવી દીધું. પછી તેને ખેતરમાં ચરવાને છુટ્ટે મુકી દીધા. ગામના લાકે તેને ખરેખા વાઘ જાણીને, તેને જોઈને મૂડીવાળીને નાસી જતા. આથી તે ગધેડાને મન માન્યું ચરવાની મજા પડતી, દરરાજ તે વાઘનું ચામડું