પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬

ઓઢીને ખેતરામાં ભરાતા અને તાજો પાક ખાતા માથી થાડા દિવસમાં તે ધાખડ ધીંગા બની ગયા. શરીરે હૃષ્ટ પુષ્ક થઇ ગયા. રાજની આલ્ફ એક દિવસ તે ખેતરમાં ચરી રહ્યા હતા, તેવામાં એચીંતા એક બીજે ગધેડા ભેંકો, વાલના ચામડામાં ઢકાએલા ગધેડાએ પણ તે જોઇને ભૂકવા માંડયું. તે ઉપરથી ખેતરના માણુસા ખરા ભેદ જાણી ગયા કે, આતા ગધેડાજ છે, કાંઇ ખરા વાઘ નથી. એટલે તેઓએ ડાંગ, લાઠી વગેરે લાવીને એની ખબર લઇ નાંખી. ગધેડાને એવા તે સખ્ત માર માર્યું કે તેના રામ રમી ગયા. સાર—“ જાત ન મૂકે ભાત.” દરેક જાતિના કુદરતી સ્વભાવ બદલાતા નથી. અવિચારીપણું સઘળી ભાપદાઓનુ મૂળ કારણ છે. મિત્રના લાભ કેમ થાય તે વિષે. ત્યાર પછી પડિતે રાજકુવાને કહ્યું કે મિત્રાએ એક ખીજાને મદદ કરવી જોઇએ. ગરીમ મિત્રા હાય તે સેવા ધર્મ અાવે, પૈસાદાર હૈાય તે પૈસાની મદદ કરે, જો તે રાજા હૈય, તે પ્રજાનું રક્ષણ કરે. આપણે આપણી જાશ પ્રમાણેજ આપણા મિત્રને સહાય કરી શકીએ. આપણા મિત્રા પશુ હેમની શકિત પ્રમાણે આપણને મદદ કરી શકે. એમ થાય તાજ બધા મિત્ર સુખી થઈ શકે. મિત્રા હાવા છતાં જેએ દુઃખી થતા હાય તેમને એવકુ જાણવા. કાગડા, ઉંદર, કા અને હરણુ એ મિત્ર પણ આ પ્રમાણે વર્તીને સુખી થયા હતા. રાજકુવા આલ્યાઃઅમારે એ વાર્તા સાંભળવી છે.” તે ઉપરથી વિષ્ણુશર્માએ નીચે પ્રમાણે વાર્તા કહેવા માંડીઃ-