પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
 

ra ૐ ત્યારે તે મને લાગેલું કે તબિયત સુધરતી જાય છે.' હું તો રજા પછી એમને જોવા ગયા જ નહેાતા જાઉં જાઉં કરતાં રહી ગયું. કઈ મિલકત બિલકત મૂકી છે ખરી?’ 'મને લાગે છે ભૈરીની થેડીક મિલકત હતી, પણ તે નહીં જેવી.’ આપણે ભાઈને મળવા જવું પડશે. પણ એ લેાકા ઘણાં જ દૂર રહે છે.’ ‘મારા ઘરથી દૂર, એમ કહેાને તમારા ઘરથી તે બધું જ લે। જુઓ, હું નદીને સામે પાર રહું છું' એ ભાઇસાહેબથી સહન જ થતું નથી,’ પીટર વાવે શેકની સામે મોં મલકાવીને કર્યું. શહેરના જુદા જુદા ભાગ વચ્ચેનાં અંતરની વાત કરતી ફરતી જ મંડળી અદાલતમાં પાછી ફરી. વાનના મૃત્યુથી કાની બદલી થશે ને કાનાગાર વધશે એની અટકળા ચાલી. તે ઉપરાંત, એક નજીકને ઓળખીતે મરી ગયાની ખબર સાંભળનાર દરેક જણના મનમાં હંમેશાં થાય છે. એમ——એવી જ લાગણી થઈ કે મરી તે ધ્યાન ગયા છે, હું નથી મરી ગયા.’ એ વિચાર આવતાં દરેક જણને મનમાં ટાઢક વળી, તે દર જણે 'હાશ' કરીને સાસ હુંઠે મૂક્યો. દરેક જણને થયું, ‘એ મરી ગયા, પણ હું તે જીવતે હુ ને !” પણ ઇવાનના ઓળખીતામાંથી જેમની સાથે તેને નિકટના સબન્ધ હતો, જેએ તેના મિત્રા કહેવાતા, તેમને તે એક બીજો વિચાર એ પણ આવ્યા કે ‘અમારે હવે પાયદસ્તની ક્રિયામાં હાજરી આપવી પડશે, ને એની વિધવા પાસે ખરખરે ફરવા જવું પડશે. જતાં કંટાળે તે બહુ આવશે, પપ્પુ શું કરીએ ? એટલે વિવેક કર્યા વિના છૂટક છે ”