પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૭
 


લાગી કે અત્યારે તે શ્રીશિફ્રાના પેલા હૂંફાળા ધરમાં ધ્વંસવસાત ઊખતા હેાત. તે ફરી ખેઠે થયો, આમતેમ ફર્યાં, માઢમાથે ઓઢી લીધું, ને પાછા સુઇ ગયા. એકવાર તે તેને એવા ભણકાર આવ્યા જાણે કે દૂર કૂકડા મત્સ્યેા. તે રાજી થયો, ડગલાના કાલર ઉતાર્યાં, ને કાન માંડીને સાંભળી રહ્યો. પણ એ બધા પ્રયત્ને છતાં, એ પેાલની વચ્ચે આવતે પત્રનને સૂસવાટ, રૂમાલને ફડડાટ, ને ગાડીએ અથડાતા ખરકના અવાજ, એ સિવાય કશુ સભળાયું નહીં. નીકીટા જેવા પહેલેથી બેઠેલા તેવા જ બેસી રહ્યો હતો. ન તે મે હાલ્યે, ન તે વાસીલીએ એવાર બૂમ પાડી તેના જવાબ એણે આપ્યા. વાસીલીએ ગાડીની પાછળ, બરફના જાડા થરથી ઢંકાઈ ગયેલા નીકીટા સામે નજર નાખી જો. અને છે કઇ ચિન્તા ? ઊધનો શેક નિરાંતે !" આ વિચાર આવતાં વાસીલીને ચીડ ચડી. વાસીલી ઊઠ્યો ને પાછે સૂઇ ગયા. આમ વીસેકવાર ઍણે "કર્યું. એને થયું રાત કદી પૂરી થવાની જ નથી. પાસ થવા આવ્યુ. હરશે,' એવા વિચાર આવતાં તેણે ઊઠીને આસપાસ નજર્ નાખી જોઇ. ફરી થયું: લાવને; ઘડિયાળ તા જોઉં. ખટન ખાલતાં ટાઢે તે વારો, પણ વહાણું વાવા આવ્યું છે એટલી ખબર પડે તે મનને તે જરા નિરાંત વળે, ઊડીને ઘોડાને સામાન બાંધવા મંડાય, વાસીલીને હૃદયના ઊંડાણુમાં તે એમ થયું હતું કે હજી પરાડ થવા આવ્યુ નહી. હાય. પણ એની ખીફ વધતી હતી, એટલે એના મનમાં ખરી સ્થિતિ જાણવાની, ને છતાં પેાતાના મનને શ્વેતરવાની, એમ બંને ઈચ્છા થતી હતી. તેણે ડમલાનુ બટન સ'ભાળથી ખાલ્યું, હાથ અંદર નાખ્યા, અને ઘણાં ફાંફાં માર્યાં ત્યારે હાથ જાકીટ સુધી પહેોંચ્યો.એનેમેલની ફૂલની ભાતવાળુ ચાંદીનુ ઘડિયાળ તેણે મહામુસીબતે કાત્યુ, દીવા વિના તો શું ક્રૃખાય એમ હતું નહીં. સિગરેટ સળગાવતી વખતે પડેલે એમ તે