પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૯
 


પૂળા મૂકે એ જંગલ પર! ધરની કૃપાથી એના વિનામે લીલાલહેર છે. અરે ભગવાન, અમે ત્યાં રાત રહી ગયા હૅત તે!” તેણે મનમાં જ કહેવા માંડ્યું. લેકા કહે છે બહુ દારૂ પીનારા માણસે જ ખમાં ધીજીને મરી જાય છે, ને મે તે દારૂ પીધા છે.' પોતાને થતી લાગણીએ તપાસતાં તેણે જોયુ કે તે થથરવા લાગ્યા હતા. થરાટ ટાઢના હતા એ મીકની એની તેને ખખ્ખર નહેતી. તેણે ગાઢપેટ આઢીને પહેલાંની જેમ સુઇ રહેવાના વિચાર કર્યાં, પણ તેનાથી સુવાયું નહી. એકની એક સ્થિતિમાં તેનાથી રહેવાય જ નહીં. તેને કોઠવાનું મન થયું; તેના મનમાં જે લય જુવાળની પેઠે વચ્ચે જતા, હતા ને જેની સામે પેતે સાવ લાચાર છે એમ તેને લાગવા માંડ્યું હતું, તે ભયને જીતવા તેને કંઇ પણ કરવાના વિચાર આવવા લાગ્યા. તેણે કરી સિગરેટને દીવાસળીએ કાઢી, પણ હવે ત્રણ ૮ દીવાસળી બાકી રહી હતી, ને તે ખરાબ હતી. ત્રણે પરના ફોસફરસ સાઇ ગયા, ને એક સળગી નહી. ' જાને જાનમમાં ! મદ્દેમાસ તારું માઢું કાળું કર !' તે બબડવા લાગ્યા. યા માણુસને ૬ કઇ ચીજને તે ગાળ દેતા હતા એનુ તેને ભાન નહેાતું. કચરાયેલી સિગરેટ તેણે ફેંકી દીધી. દીવાસાની પેટી પણ ફગાવી દેવા જતા હતા, પશુ તેમ ન કરર્તા હાથની ગતિને રાકી લઇ પેટી ગજવામાં મૂકી દીધી. તેના મનને એટલી બધી મેચેની થતી હતી કે એક જગાએ એસવુ કે સૂવુ તેને અશક્ય થઈ પડ્યું. તે ગાડીમાંથી ઊતર્યો. પવન સામે પીઠ કરી પટા દીલેા કર્યાં, ને કમર પર નીચે ઉતારી માઁધી દીધા. જવું સારું!' આ વિચાર અહીં પડી રહીને માતની રાહ જોયાં કરવાથી શો લાભ ? એના કરતાં તે ધોડા પર બેસીને ભાગી અને એકાએક સૂર્યા. ઘેડાની પીઠ પર ચાલરો.' નીકીટાની યાદ આવતાં વિચાર કાઈ માણસ હશે તો તે આવ્યા : અને તા જીવવુ