પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૦
 

મરવું સરખું છે. એની જિંદગીની શી કિમત છે ? એને જિંદગી ગયાનું દુ:ખ નહી થાય. પણ મારે તે ભગવાનની કૃપાએ ઘેર લીલી વાડી છે, એટલે મારે તે જીવવાની બહુ જરૂર છે.' તેણે ઘોડાને કેડ્યો, તેની ગરદન પર લગામ નાખી, તે વાનો પ્રયત્ન તો કર્યો; પણ તેના ડગલા ને બૂટનું વજન એટલું ભારે હતું કે તેનાથી ચડી શકાયું નહી. પછી તેણે માડીમાં ચડી ત્યાંથી ઘોડા પર ફેકવાના પ્રયત્ન કરી જોયા. પણ તેનુ વજન એક ’ બાજુ આવવાથી ગાડી ઊલળી, ને કરી તેનાથી બેસાયું નહી. છેવટે તેણે ઘેાડાને ગાડી પાસે આણ્યા, સભાળ રાખીને પોતે ગાડીની એક તરફ સમતાલપણે ઊભો રહ્યો, તે જેમતેમ કરીને ધેડાની પી પર ઊંધો પડ્યો. પવાર એ રીતે પડી રહ્યા પછી તે સહે આગળ વધ્યેા, એક પગ નીચે નાખ્યા, ને હૅવટે એ થઇ ગયા.. પગને તંગના લટકતા છૂટા પટા પર ટેકવ્યા. ગાડીના ખુંખંડાટથી. નીકીટા જાગ્યા. તે ઊંચા થયે, ને તે કંઈક કહે છે એમ વાસીલીને લાગ્યું. તારા જેવા બેવકૂફ઼ાનું જ સાંભળશે ને ! વિનાકારણું આ રીતે મરી જાઉં હું ? ' વાસીલ મેટલી ઊઠ્યો, ડગલાની ચાળના છૂટા છેડા ઢીંચણુ નીચે દબાવી દીધા, ઘોડાને ફેરવ્યો, ને જે દિશામાં જંગલ અને ચોકીદારનું ઝુપડુ. હાવાં જોઇએ એવું એનુ અનુમાન હતુ તે દિશાએ ચાલ્યા ગયા. 9 નીકીઢા ગુણુપાટ એઢીને ગાડી પાછળ એડે ત્યારથી બિલકુલ હાલ્યેા નહાતા. જે મામા કુદરતના સમાગમમાં રહે છે તે જેમણે દારિત્ર્ય ભાગવ્યુ હાય છે તેમનામાં હેાય છે એવી ધીરજ એનામાં હતી; અને એ કલાકા સુધી, ક્યારેક દિવસ સુધી પણ, રાહ જોઇ જતે નહીં. તેણે શેની શકતા, ને છતાં મેચેન કે ચિડિયલ બની