પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
 

એળગીને નીકળી ગયા એમ એને પેાતાને પણ લાગ્યું, સ્વાર્ટઝ બેડેન ઓરડામાં તેની રાહ જોતા બેઠા હતા. તેણે પગ ખૂબ પહેાળા રાખ્યા હતા, તે તેના અને હાથ તેની પીઠ પાછળ ઢાપા જોડે ગેલ કરતા હતા. એનું રમતિયાળ, સુઘડ ને દેખાવ શરીર જોતાંવેત પીટરનું ચિત્ત પ્રસન્ન થયું, તેને લાગ્યું કે સ્વાર્ટ્ઝ આ બધા બનાવાથી પર છે, ને તેનું મન નિરાશા ગમગીની જેવી કાર પણ લાગણીને વશ થાય એવું નથી. તેના માદાના ટ્રેખાવ જ કહી આપતા હતા કે વાનના મરણને અંગે થનારી પ્રાર્થના એ કંઇ એવી વસ્તુ નથી કે તેને લીધે રાજના કાર્યક્રમમાં ફેરફાર કરવા પડૅ---ખા શબ્દોમાં કહીએ તો, અગાઉથી હરાવ્યા પ્રમાણે સાં પાનાંની નવી જોડ કાર્ટીને ચિપાય, ને એક નેફર આવીને અલ પર ચાર નવી મીણબત્તી મૂકી જાય, એ કાર્યક્રમ તા પડતા મુકાય જ નહી'; વસ્તુતઃ આ મરણને લીધે તેમની સાંજની મેાજમજામાં કી ખલેલ પડશે એમ માનવાનું કશું કારણ નહેાતુ. પીટર એની આગળ થને ગયા ત્યારે શ્વાઝે એના કાનમાં આ વાત કહી પણ ખરી, અને કહ્યું કે આપણે ફંડારને ધેર પાનાં રમવા જઇશું.' પણ પીટર- ને તે હાડે સાંજે બ્રીજ' રમવાના યોગ હોય એમ દેખાયું નહીં. ઈવાનની વહુ પ્રાસ્કાવિયા (તે ઠીંગણી ને જાડી હતી; ને તેણે નડી ન થવાના બધા પ્રયત્ન કરી જોયેલા છતાં ખભા નીચેથી તેની પહેાળાઈ વચ્ચે જ જતી હતી; ને જે બાઇ ન પામે ઊભી હતી તેની પેઠે એની ભમરા પણ જોનારનું ખાસ ધ્યાન ખેંચે એવી હતી), સાવ કાળાં કપડાં પહેરી ને માથે શાલ વીંટાળીને, કેટલીક બાઈને સાથે લ પોતાના ઓરડામાંથી નીકળી; શખ પડ્યું હતું તે એ એમને બતાવ્યું; ને લીઃ પ્રાથ’ના હમણાં જ શરૂ થશે. દર જાઓ.’ સ્વાઝે એને અડધું પડધુ નમન કર્યું, ચૂપચાપ ઉભો રહ્યો, તે આ નિર્માંત્રણ ન સ્વીકાર્યું કે ન અવગણ્યું. પ્રાસ્કાવિયાએ પીટર-