પૃષ્ઠ:Be Navalkatha.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧
 


એમને એ બધા વખત ભાન હશે ખરું ? ' પારે પૂછ્યું, . હા, છેક છેલ્લી પળ સુધી ભાન હતુ. મરતા પહેલાં પા કલાક પર અમારી સહુની વિદાય લીધી, ને વૅલડયાને ત્યાંથી બીજા ઓરડામાં લઈ જવાનું અમને કહ્યું.


. તે તેમજ આ બાઇ અને કુવા દભ કરી કણાં હતાં તેનુ દુઃખદ ભાન પીટરને હતું. છતાં આ માણસ, જેની સાથે એને પહેલાં નાના આનદી છોકરા તરીકે, પછી નિશાળના ગેઠિયા તરીકે ને પાછળથી પુખ્ત વયના સાથી તરીકે, જીવનભર બહુ જ ગાય પરિચય હતા, તે માણસની વેદનાના ખ્યાલ કરતાં તેના મનને ત્રાસ વછૂટયા. શખની ભમર, ને હૈ। પર ખાઇ રહેલું નાક તેને ફરી નજર આગળ દેખાયાં; ને તેને પેાતાના વિચાર આવતાં બીક લાગી. ત્રણ દહાડાની ભયંકર વેદના, ને પછી માત ! અરે કદાચ એકાએક મારી પણ એવી દશા થાય તે!?’ એ વિચાર આવતાં તેનુ મન ભયથી થથરી ઊઠ્યું. પશુ-કાણુ જાણે કુવી રીતે--સહુને આવે છે એવા વિચાર એકદમ એને પણ આવ્યા કે આ દશા તે વાનની થઇ છે, મારી નથી થઈ; મારી તા એવી દશા થવી ન જોઇએ તે થઈ શકે જ નહીં; થઈ શકે એમ હું માનું તે હુ નિરાશાને વશ થયા ગણાઊ; ને એવું તે મારાથી કરાય જ નહીં. સ્વાઝા ચહેશ એ જ વાત સ્પષ્ટ રીતે નહાતા કહેતા ? આ વિચાર આવ્યા પછી પીટરને હૈયે ધારણુ આવી: ને તેણે રસ પૂર્ણાંક ઇવાનના મૃત્યુને લગતી વીગતો પૂછ્યા માંડી — જાણે મૃત્યુને અકસ્માત થવાનને થવે સ્વાભાવિક હતા, પણ પાતાને તો કદ થવાના જ નહાતો. www. 6 વાને જે ખરેખરી ભયંકર શારીરિક વેદના ભાગી હત તેની ઘણી વીગતા કહ્યા પછી (પીટરને તે! એ વેદનાની પ્રારાવિયા ના મન પર પડેલી અસર પરથી જ ખબર પડી ) પ્રાાવિયા