પૃષ્ઠ:Be Navalkatha.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪
 

શ્વરને બદલે આધીસને જીવનનું કેન્દ્ર બનાવવા માંડી. એને લીધે તેને ઝીસના કામમાં પહેલાંના કરતાં વધારે રસ પડવા લાગ્યા. મા મેટા ડુાદા મેળવવાની તેની આકાંક્ષા પણ વધારે તીવ્ર બનતી ગઇ. થોડા જ વખતમાં લગ્ન પછી એક વર્સની અંદર ઈવાનને સમજાઇ ગયુ હતું કે લગ્નથી જિંઢંગીની સુખસગવડમાં થોડાક વધારો કદાચ થતા હો, પણુ ખરું જોતાં તે એ બહુ અટપી ને વસમી વસ્તુ છે; અને પોતાની ફરજ બજાવવા માટે, એટલે કે સમાજને ગમે છે એવી સભ્ય જિંદગી ગાળવા માટે, માણુમે જેમ સરકારી કામ તરફ તેમ વિવાહિત જીવન પ્રત્યે પણ અમુક પ્રકારની વૃત્તિ નિશ્ચયપૂર્વક ધારણ કરવા બેઇએ. વાને ધીરેધીરે ધર અને વિવાહિત જ્વન પ્રત્યે એત્તિ ધાણુ કરી. ઘરમાં તેને ભાજન, ઘરવાળી, ને સૂવાની પધારી એટલું મળી શક્યું, ત્યાંથી હવે અટલી સગવડ, ને તે ઉપરાંત લોકમત સતાય એટલા બહાને વિવેક, અટલાની જ અપેક્ષા રાખવાની ટેવ તેણે પાડી. તે ઉપરાંત હળવા વિનાદ, ગમ્મત, ક્રૃજ, સંસ્કારી વાતાવરણ એ બધુ ત્યાંથી મળે તો કવુ સાર, એવી ઝંખના પણ તેને થતી; ને એ મળતું ત્યારે તે મનથી ધણા આભાર પણ માનતા. પણ તેને બદલે તે ઘરમાં વિરોધ ને કંકાસનું વાતાવરણ નતે ના તે એકદમ સરકારી કામકાજની જુદી, તે વાડના આંતરા કરીને નાખી પાડેલી, દુનિયામાં પેસી જતે; ને ત્યાં તેના મનને તૃપ્તિ મળી રહેતી. ઈવાન સારા અમલદાર્ ગણાતો. એટલે ત્રણ વરસ પછી તેને મદદનીશ સરકારી વકીલ (પબ્લીક માસીકયુટર)ની જગા મળી. તેની નવી કરજો, તેનું મહત્ત્વ, પોતાની નજરમાં આવે તે માણુસ પર આરેપ મૂકી તેને કદમાં પ્રવાની શકયતા, તેનાં ભાણાને મળતી સિદ્ધિ, ને આ તમામ વાર્તામાં તેને મળેલી સફળતા, એ બધાને લીધે તેને પોતાના કામમાં ઘણા વધારે રસ પડવા લાગ્યા. આધંકાની સંખ્યા વધવા લાગી. પ્રાાવિયા વધારે કજિયાખાર