પૃષ્ઠ:Be Navalkatha.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫
 

૫ ને ચિડિયલ બનતી ગઇ. પણ હવાને જીવન પ્રત્યે જે નવી ત્તિ ધારણ કરી હતી તેને લીધે, અરીના ડાટની એના મન પર લગભગ કશી જ સર થવા પામતી નહી. એ ગામમાં સાત વરસ નાફરી કર્યા પછી ખાન પ્રાન્તમાં સરકારી વકીલની જગા પર તેની બદલી થઇ. એ લૈકા ત્યાં ગયાં તે ખરાં, પણ પૈસા ખૂટી ગયા હતા, ને ધ્યાનની વહુને આ નવું સ્થળ ગમ્યું નહીં. ત્યાં પગાર વધારે હતેા તેમ ખચ પણ વધારે હતું. વળી બાળકામાંથી બે મરી ગયાં, અને વાનને માટે કૌટુંબિક જ્જન પહેલાંના કરતાં વધારે ખારું બની ગયું. નવા ઘરમાં જે કંઇ અગવડ વેવી પડે તે દરેકને માટે પ્રાકાવિયા પતિનો વાંક કાઢતી. પતિ પત્ની વચ્ચે જ્યારે જ્યારે, ખાસ કરીને બાળકાની કેળવણી વિષે, વાતચીત થતી ત્યારે માટે ભાગે તો તેમાં આવા વિચા નીકળતા જેને લીધે અગાઉની તકરારી યાદ આવતી, ને એ તકરારા ગમે તે ક્ષણે ફરીવાર સળગી ગડી તેમાંથી ભડકા થવાના સભવ રહેતો. પછી તો માત્ર વિયસુખના વિરલ પ્રસંગે જ એમની પાસે બાકી રહ્યા. એવા પ્રસંગે એમના જીવનમાં હજુ આવતા, પણ તે લાંમી વખત ચાલતા નહીં. પ્રણયસુખના અ પ્રસંગે ટાપુઓ જેમ હતા; ત્યાં સહેજવાર નાંગરી, વિસામે લ ત કરી છાની શત્રુતાના સાગરમાં સફરે નીકળી પડતાં. તેઓ એકબીજા સાથે અતડાપણુ રાખતાં હતાં તેમાં પ્રેમની એ છાની શત્રુનાના ભાવ દેખાઇ આવતા. આવું અતડાપણું નહાવુ. જો એ એમ ધાનને લાગતું હૈાત તો કદાચ તેને એનું દુ:ખ થાત. પણ આ સ્થિતિને તે સ્વાભાવિક માનતા થઇ ગયા હતા, એટલું જ નહીં પણ કાટુબિક જીવનમાં આ સ્થિતિ ઉત્પન્ન કરવી અને તેણે પાતાન ધ્યેય માન્યું હતું. એની ધારણા એવી હતી ! એ કલેશક કાસથી પોતે દહાડે હાડે છૂટા થતા જવું, અને એ કજિયા નિર્દોષ છે ને તેમાં સભ્યતાના "ગ થતા નથી એવા બહારના દેખાવ ઉભા કરવા.