પૃષ્ઠ:Be Navalkatha.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬
 

મુરાદ બર લાવવા માટે તે કુટુંબની સાથે ઉત્તરાત્તર આપ્યા આપ્યા વખત ગાળવા લાગ્યા. નછૂટકે ઘેર રહેવું જ પડે ત્યારે બહારના માણસોને બોલાવી તેમની હાજરીને આડે સુરક્ષિતતા મેળવવાનો પ્રયત્ન કરતા પણ મુખ્ય વાત એ હતી કે એની પાસે સરકારી કામ કરવાનું હતું, અને હવે પાતાના બધા જીવનસ પીસ અને અમલદારવર્ગ માંથી જ મળવા લાગ્યા; તે એ રસમાં તે તાળ થઇ ગયો. પોતાની સત્તાનું ભાન; જે માસને પોતે પાયમાલ ફરવા ધારે તેને પાયમાલ કરવાની પાત્તાની શક્તિ: અદા લતમાં તેના પ્રવેશનું મહત્વ માટે મહત્ત્વ જ નહીં પણ બહારના મામ; અથવા તો હાથ નીચેના માણસો સાથેની મુલાકાત; ઉપરીઓ તેમજ હાથ નીચેના પાસે ધાર્યું કરાવવામાં મળતી સફળતા; પતે મુકદ્મા ચલાવવામાં આબાદ કામ કરી બતાવે છે એ વાતનું ભાન: તે એ બધા ઉપરાંત સાથી જોડેની ગપસપ, જમણા, ને શ્રીજ; આ બધામાંથી તેને આનંદ મળી રહેતો ને જીવન હર્યું ભર્યું લાગતું એટલે એકવાનનુ જીવન જેમ વહેવુ જોઇએ એમ તે માનતા હતા તેવું આનંદ અને ગૌરવભર વા જતું હતું, આવી સ્થિતિમાં ખળ સાત વર્સ નીકળી ગયાં. તેની સૌથી મેટી દીકરી સેાળ વરસની થઇ ચુકી હતી. આજી એક બાળક મરી ગયું હતું, ને તે પછી માત્ર એક છેકરે જ બાકી રહ્યો હતો. તે નિશાળે ભણતા હતા, ને તેને વિષે માબાપને કજિયા થયાં કરતા. કવાન એને નિશાળે મૃકવા માગતા હતા. પણ એને ચીડવવાને ખાતર પ્રાસ્કાવિયાએ છેકરાને હાલમાં મૂક્યા હતા. છેકરીને ધરમાં જ શિક્ષણ આપ્યુ હતું ને તે સારી નીવડી હતી. છોકરા પણ ભણવામાં હાફ નહાતા. આમ વાન લાયે લગ્ન પછી સત્તર વરસ કાઢ્યાં. સરકારી વકીલની જગા પર તે લાંબા વખતથી હતા. એથી સારી જમા