પૃષ્ઠ:Be Navalkatha.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭
 

________________

પ મેળવવાની આશાએ તેણે ઘણીવાર બદલી થતાં રોકાવી હતી. એટલામાં એક અણુધારી ને અકારી ઘટના મનવા પામી, તેને લીધે તેના શાન્ત જીવનક્રમમાં મોટી ઉથલપાથલ થઇ ગઇ. એક યુનિવર્સિટીવાળા શહેરમાં વડા ન્યાયાધીશની જગા મળશે એવી એની ધારણા હતી, પણ કાણ જાણે કેમ હાપી આગળ આવી એ જગા મેળવવામાં ફાવી ગયા, સ્વાનને પિત્તા સાવ ખસી ગયા. તેણે દ્વાપીને ૫કા આપ્યા; અને હાપી સાથે તેમજ પોતાના ઉપરી સાથે તકરાર કરી. ઉપરીઓનાં મન સ્થાન પ્રથી ઊઠી ગયાં; ને શ્રીજી નિમણુકા શ્ર ત્યારે પણ તેમણે એને ટાળી મૂક્યો. આ વાત ૧૮૮૦ માં અની. વાનની જિંદગીમાં એ ફઠમાં કહ્યું વસું હતું. એ વખતે એને સ્પષ્ટ દેખાયું કે એક તક, એના પગારમાંથી કુટુંબનું પૂરું થઈ શકે એમ નથી; ને ખજી તરફ, કે વસ્તુમાં અને મોટામાં મોટા ને નિયમાં નિય અન્યાય શ્રૃંખાય છે તે મીનની નજરે સાવ મામૂલી નાવ જેવી લાગે છે. તેના પિતાએ પણ તેને મદદ કરવાની પોતાની ફરજ છે એમ માન્યું નહતું. વાનને મનમાં એમ જ વસી ગયું કે સહુએ મારા ત્યાગ કર્યો ને વસે ૩,૫૦૦ રૂબલ (તે વેળાના હિસાબેં આશરે ૩,૫૦૦ રૂપિયા ના પગારવાળી જગા અને મળી છે એ અમને વાજબી લાગે છે, એટલું” જ નહીં પણ હું નસીબદાર છું એમ તેઓ માને છે. તેને થયેલા અન્યાયનું ભાન, બૈરીના હ ંમેશના કજિયા, ને આવક ઉપરાંત ખર્ચ કરવાથી માર્ચે ચડી ગયેલું કરજ, એ બધાંને લીધે તે વા નસીબદાર હતા એ તો એનુ મને જ ાણુતું હતું. એ ઉનાળે પૈસા બચાવવાને ખાતર તેણે રજા લીધી, તે ખૈરીતે લઇ દેશમાં સાળાને ત્યાં રહેવા ગયી. દેશમાં કઇ કામધંધા મળે નહી", એટલ અને જિંદગીમાં પુરસદને કટાળે આવવા લાગ્યા. એટલું જ નહીં. પણ મનમાં અસહ્ય ગમગીની પણ રહેવા લાગી. એટલે તેણે મન સાથે નિર્ધાર