પૃષ્ઠ:Be Navalkatha.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮
 

કર્યો કે આમ કઇ જિંદગી ચાલે નહી માટે મારે કઇક ચાંપતા લાજ કરવા જોકએ. એક રાત ગધ્યા વિના આશરી પર આંટા મારીને તે એવા નિશ્ચય પર આવ્યો કે પીટર્સબગ જ ખટપટ કરવી, અને જેમણે મારી કદર કરી નથી. તેમને સા કરવા ન ખાતામાં બદલી કરાવી લેવા. બીજે દિવસે અરીએ. તે સાળાએ ઘણા વાચે છતાં તે પીટર્સ- “ જવા પડ્યો. ત્યાં જવામાં હેતુ એક જ હતા ક વસે પાંચ મલન પગારવાળી જગા મેળવવી. અમુક જ ખાતામાં નિમાવુ, ક અમુક જ વિચારો ધરાવવા, કે અમુક જ પ્રવૃત્તિ કરવી, એવુ એના મનમાં હવે નહાતું. એને ના બસ પાંચ હાર ખલના પગારવાળી જગા પર નિમાવુ હતું. એ જગા સરકારી વહીવટન કા ખાતામાં ડાય, બેંકમાં, રેલવેમાં, મહારાણી મેરિયાની કાઇ સસ્થામાં, કે પછી ભલે જકાત ખાતામાં ડ્રાય તે લેવીમાત્ર એ જગાના પગાર વર્ગ પાંચ હજાર રૂઅલ હોવા જોઇએ; અને જે ખાતામાં તેની કદર નહાતી થઇ તે સિવાયના કાઇ ખાતામાં જગા હાથી જો એ. આ શેાધમાં વાનને ભારે ને અણુધારી તેહ મળી. કુના શને તેના એક આળખાતા સીન પહેલા વર્ગના આમાં દાખલ થયા, પ્લાનની પાસે બેઠો, ને તેણે ખબર આપી કે કુસ્કના સુખા પર હમણાં જ તાર આવ્યા છે કે પ્રધાનમડળમાં ફેરફાર થવાની તૈયારી છે - પીટર વાતાવીચની જગાએ ધ્વાન સેમીનવીચ નિમાવાનો છે. - આ ફેરફાર રશિયાને સારુ તે મહત્ત્વના હતા જ, પણ ઈવાનને સારું ખાસ મહત્ત્વને હતે. પીટર પેટ્રેવીચ, અને અને લીધે તેના મિત્ર સાકાર ઇવાનાવીચ, આગળ આવે તેથયાન બ્લીચના પાસા પોબાર પડે એમ હતું; કેમકે ઝાકાર ઇવાનાવીચ તેના મિત્ર ને