પૃષ્ઠ:Be Navalkatha.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯
 

સાથી હતા. મારામાં આ ખખ્ખર સાચી ડુવાની પાકી બાતમી મળા પીઢ ભગ પહેાંચતાં જ વાન ઝાકાને મળ્યા; અને ન્યાયખાતામાં જ તેને સારી જગાનું ચાસ વચન મળી ગયું. અવાડિયા પછી તેણે બૈરીને તાર કર્યાં: ‘મીલરની જગાએ ઝાકાર આવ્યા છે. તે રિપોર્ટ કરશે એટલે મારી નિમણૂક થશે.’ ઉપલા અધિકારીઓમાં થયેલા આ ફેરફારને પરિણામે, ઈવાનન અણધારી રીતે પેાતાના જ ખાતામાં જે જગા મળી ગ તેને લીધે તેના અગાઉના સાથીઓ કરતાં તે એ ગ્રેડ આગળ વધી ગયે. તે ઉપરાંત તેને પાંચ હજાર રૂઅલને પગાર મળ્યા. સ્થાનાંતર કરવાના ખર્ચ પેટે પાંત્રીસસે ફખલ મળ્યા તે જીદ. અગાઉના શત્રુ અને આખા ખાતા સામેના તેના અપ ઊતરી ગયા, ને તેના મુખમાં કશી મણુા રહી નહીં. તે સાળાને ઘેર પાછા કથા ત્યારે તેને ટલા આનંદ અને સતાધ હતા તેટલા ઘણાં વરસથી તેણે કદી અનુભવ્યા નહતા. પ્રાકાવિયા પણ રાજી થઇ ગ, ને તેમની વચ્ચે યુદ્ધવિરામન ગાટવષ્ણુ ચઇ, પીટર્સબર્ગમાં સહુએ અને વી નક્તા આપેલી; જ માણુસા એના શત્રુ હતા તે કવા શરમિંદા બની ગયા હતા ને તેના ખુશામત કરવા આવ્યા હતા; એની નિમણૂકથી એ લેાકાની આંખમાં કેટલું ઝેર આવ્યું હતુ; ને પીટર્સમાં સહુ થી એની વાળા કરતું હતું; તે બધાની વાત ધાને કરી, પ્રાસ્કાવિયાએ એ મધુ ધ્યાન દતું સાંભળ્યું છે તેને સાચુ લાગ્યું હોય એમ જણાયું. કશી પશુ વાત ખાટી છે એમ અને ન કહ્યુ, પણ જે શહેરમાં તેએ હવે જવાનાં હતાં ત્યાંના જીવનને માટે ચેના જ કરવા માંડી. વાનને તેને આનંદ થયો કે આ ચેાજના તે મારી જ યાજનાએ છે અને પતિપત્ની અનુમત ય ખરાં; અને એક ટોકર ખાધા પછી જિંદગી આન, વિદ